News of Saturday, 2nd November 2019
રઘુંવશી અગ્રણી દેવેન્દ્રભાઈ પતાણીના માતૃશ્રીનુ અવસાન : રવિવારે સવારે 8 વાગ્યે સ્મશાન યાત્રા
રાજકોટ : માધવ એન્ટરપ્રાઈઝ વાળા શ્રી કિરીટભાઇ તથા દેવેન્દ્રભાઈ નારણદાસ પતાણીના માતુશ્રી તેમજ ધવલ તથા માધવના દાદીમાનું તા. ૨-૧૦-૨૦૧૯ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા રવિવારે સવારે તા. ૩-૧૦-૨૦૧૯ ના સવારે ૮ વાગ્યે નિવાસ સ્થાન ૧, સરદાર નગર વેસ્ટ, 'રામધામ એપાર્ટમેન્ટ' થી નીકળશે. ( દેવેન્દ્રભાઈ પતાણી મો. +91 98795 50950)
(12:06 am IST)