રાજકોટ
News of Monday, 2nd August 2021

ભગવાન સ્વામિનારાયણ મુખ્ય મંદિર ના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવતા વિજય ભાઈ રૂપાણી

આજે 65માં જન્મદિવસ એ મુખમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ભુપેન્દ્ર રોડ પર આવેલ ભગવાન સ્વમિનારાયણ મુખ્ય મંદિર ખાતે પાલખી અને પવિત્ર ચમત્કારીક બોરડી ની પૂજા કરી સ્વામિનારાયણ ભગવાન અને સંતો ના આશીર્વાદ મેળવ્યા હતાં.

(5:00 pm IST)