રાજકોટ
News of Monday, 2nd August 2021

વિજયભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવતા નરેન્દ્રસિંહ જાડેજા

ખીરસરાઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મ દિવસ છે. શ્રી વિજયભાઈ આજે સવારથી જુદા જુદા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા છે. આજે અકિલાના સિનીયર પત્રકાર અને રાજકોટ-લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

(3:14 pm IST)