રાજકોટ
News of Monday, 2nd August 2021

માર્કેટીંગ યાર્ડ પરિવાર દ્વારા વિદાયમાન

માર્કેટીંગ યાર્ડ રાજકોટના કર્મચારી કાંતિલાલ જે. સાધરીયા ઓક્ષનરપદે ૩૦ વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત થતા ચેરમેન ડી. કે. સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ બી. જાડેજા, સેક્રેટરી બી. આર. તેજાણી તથા સ્ટાફગણ દ્વારા ભાવભેર વિદાયમાન અપાયુ હતુ.

(3:06 pm IST)