News of Sunday, 2nd August 2020
રાજકોટ જિલ્લાના ૬ નાયબ મામલતદારોની બદલી
રાજકોટ : જિલ્લા કલેકટર રેમ્યા મોહને જિલ્લાના ૬ નાયબ મામલતદારોની બદલીના નીચે મુજબ હુકમ કર્યા છે.
નામ |
હાલની જગ્યા |
બદલીની જગ્યા |
એચ.એચ. રાવલ |
નાગરિક પુરવઠા કચેરી |
જમીન સંપાદન કચેરી |
જે.એલ. રાજાવાઢા |
ઇમરજન્સી રીસ્પોન્સ કેન્દ્ર |
મધ્યાહ્ન ભોજન-જસદણ |
એ.એમ. મકવાણા |
મધ્યાહ્ન ભોજન-જસદણ |
પુરવઠા કચેરી ગોંડલ |
આર.ડી. જાડેજા |
પુરવઠા કચેરી-વિંછીયા |
સર્કલ ઓફીસર-લોધીકા |
પી.એચ. આચાર્ય |
જમીન સંપાદન કચેરી |
ખાસ શાખા, કલેકટર કચેરી |
વી.એસ. ચૂડાસમા |
દબાણ શાખા, પડધરી |
ઇમરજન્સી રીસ્પોન્સ કેન્દ્ર, પડધરી |
(11:55 am IST)