રાજકોટ
News of Saturday, 1st May 2021

'અકિલા' પરિવારે મૌન પાળીને પૂ. કનુભાઈ સાતાને શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ, તા. ૧ :. પડધરીના ભાગવતાચાર્ય અને લોહાણા સમાજના ગોર મહારાજ સારસ્વત બ્રાહ્મણ પૂ. કનુભાઈ સાતાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા, અકિલાની વેબ એડીશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઈ ગણાત્રા અને 'અકિલા' પરિવારે બે મિનીટનું મૌન પાળીને પૂ. કનુઅદા શાસ્ત્રીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(11:56 am IST)