News of Wednesday, 1st April 2020
અંત્યોદય, બીપીએલ, એપીએલ-૧, બીપીએલ નોન કેટેગરીમાં રાશન વિતરણ થશેઃ ગોવિંદભાઇ પટેલ
રાજકોટ તા. ૧: સસ્તા અનાજની દુકાનોએથી જે માલ આપવાની જાહેરાત થઇ છે તે અંગે સ્પષ્ટતા કરતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે વિગતવાર યાદી મોકલી છે.
આ બધીજ વસ્તુઓ સરકાર તરફથી કોરોના વાયરસને કારણે મફત આપવામાં આવે છે આ કેટેગરીમાં આવતા કાર્ડ ધારકોજ આ લાભ લઇ શકશે જેની દરેક નાગરીકો અને કાર્ડ ધારકો નોંધ લે તેવી અંતમાં ગોવિંદભાઇ પટેલે વિનંતી કરી છે.
(3:57 pm IST)