કાનુડા મિત્ર મંડળ દ્વારા અનાજ કિટનું વિતરણ
સ્વ.પ્રતાપભાઇ રાજદેવની આજીવન પ્રેરણાથી સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ કાનુડા મિત્ર મંડળના તમામ સભ્ય તૈયાર રહેછે.ત્યારે હાલની આ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની તમામ વસ્તુ ની ર થી ૩ હજાર કીટ તૈયાર કરવા માટે કાનુડા મિત્ર મંડળના સભ્યો જોડાઇ ગયા છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે રાકેશભાઇ રાજદેવ, રૂપલબેન રાજદેવ, વિભાસભાઇ શેઠ, કેતનભાઇ પટેલ અને અનિલભાઇ દેશાઇ, કમલેશભાઇ શાહ, ગજેન્દ્રસિંહે રાઠોડ કાનુડા મિત્ર મંડળના તમામ સભ્યો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. કિટમાં ઘઉંનો લોટ-પ કિલ, તેલ-૧ લીટર, જીરાસર ચોખા-ર કિલો, તુવેરદાળ-૧ કિલો, મગ-૧ કિલો, ચણા-૧ કિલો, ચા ની ભુકકી પ૦૦ ગ્રામ, ચણાનો લોટ-૧ કિલો, ખીચડી-૧ કિલો, નમક-૧ કિલો, ડુંગળી-૧ કિલો, બટેટા-૧ કિલો અપાય છે. જેમાં અત્યાર સુધીમાં ૭પ૦૦ હજાર કીટ વિતરણ કરેલ છે.