Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વોર્ડ નં.૯ની સોમનાથ સોસાયટીના ૧૭૦ મકાનો કાયદેસર થઇ જશેઃ જમીન હેતુ ફેરનો ઠરાવ મંજુર

રાજકોટઃ વર્ષો જુની રૈયા ટી.પી સ્કીમ નં.૧માં બગીચાના અનામત પ્લોટમાં ઉભેલા વર્ષો જુના ૧૭૦ જેટલા મકાનોને કોર્પોરેશન નીયત ચાર્જ વસુલી કાયદેસર દસ્તાવેજ બનાવી આપશેઃ જમીનનો હેતુફેર કરી રહેંણાક માં તબદીલ કરવાનો ઠરાવ આજના જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુરઃ કોર્પોરેટર કમલેશ મીરાણી અને પુષ્કર પટેલના સફળ પ્રયાસો

 

(4:02 pm IST)