Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રવિ પટેલના સ્મરણાર્થે સદ્દગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટઃ સ્વ.રવિ વિજયભાઈ પટેલના સ્મરણાર્થે, રશ્મીબેન વિજયભાઈ પટેલ, રાજકોટ તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે ૩૨મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં ૨૭૭ દર્દીઓના ઓપરેશન કરવામાં આવેલ. તમામ દર્દીઓને રહેવા, જમવા, ચા- પાણી નાસ્તો, વિ.વિનામુલ્યે આપવામાં આવેલ.

(4:05 pm IST)