Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જય માડી અંબે... રાણા પરિવાર દ્વારા ચૈત્ર નવરાત્રીની ઉજવણી

રાજકોટઃ ચૈત્ર નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે. રાજકોટના રાણા પરિવાર દ્વારા પુનિતનગરમાં તેમના નિવાસે અંબાજી બિરાજી રહ્યા છે. રાણા પરિવાર વિશેષ પૂજન-અર્ચન કરે છે. તસ્વીરમાં વનરાજસિંહ પ્રતાપસિંહ, કૃષ્ણબા વનરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ (સહકાર ગ્રુપ-પ્રમુખ), વર્ષાબા ધર્મેન્દ્રસિંહ તથા વિરદિપસિંહ ધર્મેન્દ્રસિંહ નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:56 pm IST)