Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

આકાશવાણીના વહિવટી અધિકારી અનિલભાઇ કચ્છીનું સ્કૂટી ચોરાઇ ગયું

રાજકોટ તા. ૩૧: મનહર પ્લોટ-૧૪માં રોયલ એપાર્ટમેન્ટમાં રહેતાં અને આકાશવાણીમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં અનિલભાઇ એસ. કચ્છીનું બ્લુ રંગનું સ્કૂટી જીજે૩એઇ-૩૬૨ તા. ૨૩/૧ના  સવારે સાડા આઠથી સાડા બાર સુધીમાં રામકૃષ્ણનગર-૭ શાંતિ કળશ એપાર્ટમેન્ટની સામેથી ચોરાઇ જતાં એ-ડિવીઝન પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. સ્કૂટી કોઇને જોવા મળે તો અનિલભાઇને મો. ૯૮૨૪૧ ૬૬૧૭૭ અથવા પોલીસને જાણ કરવી. (૧૪.૭)

(12:34 pm IST)