Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ડો. ચેતનાબેન વ્યાસનું યોગ-વિયોગ પુસ્તીકાનુ વિમોચન

ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ પુસ્તક મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ડો. ચેતનાબેન વ્યાસ રચિત પુસ્તક 'યોગ-વિયોગ' વિમોચન કર્યુ તે સમયની તસ્વીર.ડો. ચેતનાબેન વ્યાસ બાજુમાં રાજ વ્યાસ જણાય છે.

(4:01 pm IST)