Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સમુહ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ

 શહેરમાં તા.૧૫/૭ના રોજ રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. પોષધશાળા ખાતે ૭૫ સાધુ-સાધ્વીજીઓના સમુહ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે આજે '' અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને સ્થાનકવાસી જૈન સંઘોના આગેવાનોએ રૂબરૂ ભાવપુર્ણ આમંત્રણ પાઠવ્યું હતુ. 

 

 આ તકે નટુભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, ડોલરભાઇ કોઠારી, વસંતભાઇ તુરખીયા, પરેશભાઇ સંઘાણી, મધુભાઇ શાહ, કિરીટભાઇ શેઠ, મયુરભાઇ શાહ, જીતુભાઇ બેનાણી, સુશીલભાઇ ગોડા, કાંતિભાઇ શેઠ, ભરતભાઇ દોશી, નિલેશભાઇ શાહ, કમલેશભાઇ મોદી, તુષારભાઇ મહેતા, ધીરૂભાઇ વોરા, નિતિનભાઇ પારેખ,  જીતુભાઇ કોઠારી (જૈનમગ્રૃપ), મિલનભાઇ કોઠારી (વિઝન ગ્રુપ) રજનીભાઇ બાવીસી, ઇશ્વરભાઇ દોશી, શિરીષભાઇ દોશી, ચેતનભાઇ વખારીયા, કમલેશભાઇ શાહ, હરેશભાઇ વોરા, હિતેનભાઇ અજમેરા, ચેતનભાઇ સંઘાણી, હિતેશભાઇ મહેતા, ઉપેનભાઇ મોદી, અલ્પેશભાઇ મોદી, સુજીતભાઇ ઉદાણી, પ્રતાપભાઇ વોરા, હેમલભાઇ મહેતા, ભીખુભાઇ ભરવાડા, વિનુભાઇ મારફતીયા ઉપસ્થિત રહયા હતા. (૪૦.૭)

(3:45 pm IST)