Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વડાપ્રધાન રાહતફંડમાં ૧૦ લાખનું અનુદાન

રાજકોટ : શ્રી મદન મોહન પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ કામા (ભરતપુર - રાજસ્થાન) દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ૧૦ લાખની સહાયનો ચેક આપવામાં આવેલ. પૂ.પા.ગો. ૧૦૮ શ્રી અનિરૂદ્ધલાલજી દ્વારા રૂ. ૧૦ લાખનું યોગદાન આપવામાં આવેલ. આ પ્રસંગે સપ્તમપીઠના ટ્રસ્ટી ગોવિંદભાઇ દાવડા, જીતેન્દ્રભાઈ રાણપરા, ગુણવંતભાઈ ડેલાવાળા સાથે ઉપસ્થિત રહેલ.

(4:21 pm IST)