Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સ્વચ્છતા પરમો ધર્મઃ ઉદ્યોગપતિ ચંદુભાઇ સિરોયાની અનન્ય સેવા

રાજકોટઃ હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સ્વચ્છતા જરૂરી બની છે. ત્યારે રાજકોટના ઉદ્યોગપતિએ સ્વચ્છતાને પરમ ધર્મ સમજીને સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ગાયત્રી ઇન્ડસ્ટ્રીઝવાળા ચંદુભાઇ સિરોયા કચરા પેટીઓમાં દવા છાંટે છે. શહેરના કોઇપણ વિસ્તારમાં દવા છાંટવાની જરૂર હોય તો ચંદુભાઇ સિરોયા (મો.૯૮૨૫૦ ૭૯૦૮૮) નો સંપર્ક સાધી શકાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)