Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

રાજકોટના પૂ. જલારામ પ્રાર્થના મંદિરના સ્થાપક પૂ. ભાનુમા કકકડની અંતિમયાત્રા

રાજકોટ :  શહેરના મોટી ટાંકી ચોક નજીકમા આવેલા પૂ. જલારામ પ્રાર્થના મંદિરના સ્થાણક પૂ. સંત ભાનુમા કકકડ બ્રહમલીન થતા આજે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન ખાતેથી નીકળી હતી. જેમા પરિવારજનો  અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ તકે તેમના સુપુત્રો દિલીપભાઇ તુલસીદાસ કકકડ પોર્ટુગલ નિવાસી જાણીતા ઉદ્યોગપતિ તેજસભાઇ કકકડ, અશોકભાઇ કકકડ, કોકીલાબેન કકકડ, શ્રીમતી રૂપાબેન હિતેશભાઇ રાયચુરા સહિતનાએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(7:48 pm IST)