Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

શરદપૂનમે ખીરમાં નાખવામાં આવતી આયુવેર્દીક ઔષધીનું રાહતદરે વિતરણ

દંતવૈદ્ય લાભશંકર શુકલ સ્‍મૃતિવંદના અંતર્ગત

રાજકોટઃ દંતવૈદ્ય શ્રીલાભશંકરભાઇ શુકલ સ્‍મૃતિવંદના અંતર્ગત શરદ પૂનમના દિવસે ખીરમાં મીલાવીને લેવામાં આવતી આયુર્વેદિક ઔષધીનું રાહતદરે વિતરણ નવરાત્રીથી શરૂ કરેલ છે. જે ઔષધી રતનપર ખાતે પૂ.શ્રીરણછોડદાસ બાપુ આયુર્વેદિક હોસ્‍પિટલથી તેમજ રાજકોટમાં પૂજા સ્‍ટોર્સ ખાદિભવન ત્રિકોણબાગ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશન સામેથી મળી જશે તેમ એક યાદિમાં જણાવેલ છે. વધુ વિગતો માટે મો. ૯૮૨૫૨ ૮૩૮૭૭

(3:20 pm IST)