Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મોઢ વણિક જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા બાજપાઇજીને ભાવાંજલી

 તાજેતરમાં સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા ભારતનાં પૂર્વ વડાપ્રધાન...ભારત રત્ન સ્વ. અટલબિહારી બાજપાઇનાં નિધન બદલ ભાવાંજલી અર્પવામાં આવી હતી. સર્વપક્ષીય શ્રદ્વાંજલી સભામાં મોઢ વણિક જ્ઞાતિના મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેશનભાઇ છાપીયા, ચેરમેન કેતનભઇ મેસ્વાણી, દિકરાના ઘર ઢોલેરાના સંસ્થાપક મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, રાજુભાઇ દોશી, મોઢ વણિક છાત્રાલયના માનદ્દમંત્રી મનસુખભાઇ પટેલ, ભાડલા વૈષ્ણવ સમાજનાં પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, મોઢ મહોદયનાં કારોબારી સભ્ય કિરીટભાઇ પટેલ, જ્ઞાતિ અગ્રણી અશોકભાઇ ભાડલીયા, કિશોરભાઇ ભાડલીયા, ચેતનભાઇ મહેતા, જીતુભાઇ ગાંધી, જીનીયસ સ્કુલનાં ધર્મેન્દ્રભાઇ વી. મહેતા, વોર્ડ પ્રમુખ જયેશભાઇ વોરા, મોઢ વણિક મિત્ર મંડળના પૂર્વ પ્રમુખ કેતનભાઇ બોઘાણી ત્થા નવીનતભાઇ કલ્યાણી, રાજુભાઇ ભાડલીયા, પ્રનંદભાઇ કલ્યાણી, ભાગ્યેશભાઇ વોરા, સાવનભાઇ ભાડલીયા, કેતનભાઇ પારેખ, કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ મેસ્વાણીએ સંવેદના દાખવેલ. (૬.૧૩)

(4:12 pm IST)