Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

હરિપ્રસાદ સ્વામી સાથે વિજય કારિયાનું સંભારણુ

રાજકોટ : યોગી ડીવાઇન સોસાયટીના વડા સંત શ્રી હરિપ્રસાદ સ્વામીજી અક્ષરવાસી થતા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અને સુપ્રસિધ્ધ સમાજસેવક શ્રી વિજય કારિયાએ દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. સ્વામીજી ભૂતકાળમાં રાજકોટ આવેલા તે વખતે તેમના આશિર્વાદ મેળવી વિજય કારિયા ધન્ય બનેલ તે વખતની આ સંભારણારૂપ તસ્વીર છે.

(2:55 pm IST)