Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જંગલેશ્વરમાં કતલખાને લઇ જવાતા અબોલ પશુઓને બચાવાયા : કુચીયાદડના પાટિયા પાસેથી 13 પાડા ભરેલ આઇસર ઝડપાયું

ગોરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા પોલીસને સાથે રાખી પકડી પાડ્યું

 

રાજકોટના જગલેશ્વરમાં  કતલખાને લઈ જતા અબોલા 13 અબુલ પશુઓના ગૌરક્ષકો અને પોલીસે  જીવ બચાવેલ છે 

કુચિયાદળ ગામના પાટિયા પાસેથી 13 પાડા ભરેલ આઇસરને ગોરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા પોલીસને સાથે રાખી પકડેલ છે

ગૌરક્ષક મિલનભાઈ સોલંકીએ  તેમના નામની એફ આર નોંધવા તજવીજ હાથ ધરી છે

 ગૌરક્ષક હરેશભાઈ  ચોટીલા અનોખસિહ ધાંગધ્રા પ્રવીણભાઈ શાહ વિજય ભાઇ દલસુક ભાઇસુરક્ષિત પાંજરાપોળ પશુઓને મુકેલ છે 

કુવાડવા પોલીસ સ્ટેશનનો સારો અને પૂરતો સપોર્ટ મળતા ગોરક્ષકોએ આભાર માન્યો હતો.

(10:38 pm IST)