Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સમરસ હોસ્પિટલમાં રક્ષણાત્મક જાળી નખાઇ

કોરોનાનો મૃત્યુદર માત્ર બે થી ત્રણ ટકાનો જ હોવા છતાં કોરોનાના દર્દીઓ હતાશાનો શિકાર બનીને ન કરવાનું કરી બેસતા હોય છે,ત્યારે રાજકોટના કોરોનાના દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત કરાયેલી નવ માળની સમરસ હોસ્પિટલમાં હતાશાનો ભોગ બનેલ દર્દી દૂર્દ્યટના ન આચરી બેસે તે માટે રક્ષણાત્મક જાળી બેસાડવામાં આવી છે.

(3:55 pm IST)