Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાજકોટમાં કોરોના હળવો થવા લાગ્યો: સિવિલ હોસ્પિટલે દર્દીઓની અને એમ્બ્યુલન્સની લાઈનો આજે જોવા મળતી નથી: મનને ટાઢક વળે તેવા અહેવાલો

કોરોનાના  આતંક વચ્ચે રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી:હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો પણ જોવા મળતી નથી: ૧૫ દિવસ બાદ આજે એકપણ દર્દી સિવિલમાં દાખલ થવા કતારમાં ઉભેલ જોવા મળતો નથી.રોજ ૮૦થી વધુ એમ્બ્યુલન્સની લાઇનો લાગતી હતી . આજ લાઈનો અદ્રશ્ય.

 

(11:16 am IST)