Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

બરડીયા પરીવાર દ્વારા ભાગવત સપ્તાહ

 સમન્વય એપાર્ટમેન્ટ ખાતે બરડીયા પરીવાર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહમાં ગોવર્ધન ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહની ભાવસભર ઉજવણી કરાઇ હતી. શ્રોતાઓએ જાનૈયા માંડવીયા બનવાનો લ્હાવો લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા મનીષભાઇ બરાડીયા, સુલભાબેન, મહેન્દ્રભાઇ પટેલ, કરણભાઇ શાહ, કમલેશભાઇ પંડયા, મનોજભાઇ પંડયા, આશિષભાઇ ભટ્ટ, ગૌરવ વ્યાસ, ભાવિનભાઇ મચ્છર, જીજ્ઞેશભાઇ રૂપાપરા, મુન્નાભાઇ ગોહીલ, વિનુભાઇ વ્યાસ, મનિષભાઇ વ્યાસ, ગોપાલભાઇ રૂપાપરા, અનુભાઇ ગઢવી વગેરેએ સપ્તાહના સાતે સાત દિવસ સેવા આપેલ.

(3:44 pm IST)