Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સિદ્ધાશ્રમ શકિત પીઠના સંસ્થાપક રાજરાજેશ્વર ગુરૂજીને એવોર્ડ

રાજકોટ : સિદ્ધાશ્રમ શકિત સેન્ટરના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરૂ ગુજરાત રાજયના વલસાડ જિલ્લાના તેમને વાઘલધરામાં ૧૭૬૯ કિલોના શ્રી યંત્ર શિખર યુકત પારદ શિવલીંગ અને લંડનમાં હેરો સ્થિત ૩૦૦ કિલોના પારદ શિવલીંગની સ્થાપના કરી છે એવા સનાતન ધર્મભૂષણ શ્રી રાજરાજેશ્વર ગુરૂજીને લંડન સ્કોર્ટલેન્ડ યાર્ડ - મેટ - પોલીસ દ્વારા ગુરૂજીને એમના દ્વારા થયેલ સેવાઓ બદલ પોલીસ કમાન્ડર અને મહારાણી એલીઝાબેથના પ્રતિનિધિ સિમોન ઓવેન્સ દ્વારા એવોર્ડ આપવામાં આવેલ.

(4:36 pm IST)