Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વાજપાયીજીના જન્મદિન નિમિતે ધાબળા વિતરણ

રાજકોટઃ ભારત રત્ન અટલબિહારી વાજપાઈ સાહેબની જન્મજયંતી નિમિત્તે વોર્ડ નં.૭માં સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઈઝીંગ ઈન્ડિયા પરિવાર ૨૫૦થી વધુ લોકોને ધાબળા વિતરણ કાર્યમાં હર્ષિલભાઈ શાહ, મુકેશભાઈ તન્ના, અશ્વિનભાઈ પૂજારા, પરેશભાઈ મહેતા, કેતનભાઈ પારેખ, રવિભાઈ સુરાણી, દીપેશભાઈ ત્રિવેદી, દશરથભાઈ રાણા, વિક્રમભાઈ રાણપરા, યોગેન્દ્રભાઈ સિધપૂરા, વિશાલભાઈ સોલંકી, ચેતનભાઈ મહેતા રાજુભાઈ પુનાતર, ભરતભાઈ વાઘેલા, મિથીલેશભાઈ કોટેચા, ભાર્ગવભાઈ પૂજારા, ભાગ્યેશભાઈ શાહ, નીશાંતભાઈ સિરોયા, તેજસભાઈ રાણપરા, રાજાભાઈ ભટ્ટ, ઉમંગ રાવલ વિ.જોડાયા હતા.

(4:03 pm IST)