Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગાંગડીયા પરિવાર દ્વારા મનોરથ

રાજકોટઃ ભાડલા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલીમાં નટવરલાલ, શશીભાઇ (હિમાંશુ પ્રિન્ટર્સ), સુરેશભાઇ, પ્રકાશભાઇ (શશી પબ્લીસીટી), હેમાંશુભાઇ, નિકુંજભાઇ તથા ચિરાગભાઇ ગાંગડીયા પરિવાર દ્વારા મનોરથ તથા કિર્તનની રમઝટ સાથે નંદભયો ઉત્સવ યોજાઇ ગયો. આ પ્રસંગે રાજકોટ મોઢવણિક જ્ઞાતિ અગ્રગણ્ય જયંતિભાઇ કલ્યાણી, રમેશભાઇ પટેલ, જસદણ મોઢવણિક જ્ઞાતિના ભોગીભાઇ, વિરેન્દ્રભાઇ, જીગાભાઇ બાબરીયા તથા દિપેશભાઇ દિવાને હાજરી આપેલ. ઠાકોરજીના થાળ બાદ મહાપ્રસાદનું આયોજન મુખ્યાજી ઓમપ્રકાશભાઇ દ્વારા કરવામાં આવેલ. (૪૦.૯)

 

(3:59 pm IST)