Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

આંગણવાડીમાં ભરતી માટે જરૂરી રહેઠાણના દાખલા માટે મામલતદાર કચેરીએ બહેનો ઉમટી પડીઃ દેકારો

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનમાં આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી થઇ રહી છે. આ ભરતી માટે જરૂરી રહેઠાણનો દાખલો મેળવવા આજે પશ્ચિમ ત્થા પૂર્વ મામલતદાર કચેરીએ મોટા પ્રમાણમાં બહેનો ઉમટી પડતા સ્થળ પર અવ્યવસ્થા સર્જાઇ હતી અને દેકારો બોલી ગયો હતો તે વખતની તસ્વીર

(3:19 pm IST)