Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દાદા સાથે જયંત ઠાકરનું યાદગાર સંભારણુ

રાજકોટ : શહેરના પૂર્વ રાજવી સ્વ.શ્રી મનોહરસિંહજી જાડેજા (દાદા)ની આજે પૂણ્યતિથિ નિમિતે રાજકોટ રણજીત પેલેસ ખાતે તેઓની યાદમાં કાર્યક્રમ પણ યોજાયા. 'દાદા' બાપુ સાથે સામાજીક આગેવાન જયંત ઠાકરનું સંભારણું તસ્વીરમાં દૃષ્ટિગોચર થાય છે. જયંત ઠાકરનું રાજકીય ઘડતર દાદાએ કર્યુ અને તેઓનું માર્ગદર્શન મેળવ્યુ. ૧૯૮૨ની આ તસ્વીર છે જે સમયની જયંત ઠાકરનું રાજકીય સામાજીક ક્ષેત્રે ઘડતર થયુ. તે સમયે કોઠારીયા રોડ ખાતે મ્યુનિસિપલ હુડકો વિકાસ સમિતિની સ્થાપના કરી અને જેનું સંપૂર્ણ માર્ગદર્શન મળેલ તેમ જયંત ઠાકર મો.૯૮૨૪૮ ૨૬૭૨૮ની યાદી જણાવે છે.

(3:32 pm IST)