Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાજકોટમાં 2જી ઓક્ટોબરે કતલખાના, મટન, માંસ કે મચ્છી વેચાણ પણ પ્રતિબંધ : મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું

રાજકોટ ;આગામી ઓકટોબર ગાંધીજંયતી નિમિતે શહેરમાં આવેલ કતલખાના, માશ, મટન કે મછી વેચાણ પર પ્રંતિબંધ લગાવ્યો છે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે મનપા વિસ્તારમાં એક દિવસ માટે માશ મટન કતલખાના પર એક દિવસ પ્રતિબંધ લગાવાયો છે જાહેરનામાનુ ઉલ્લધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

(11:04 pm IST)