Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મનોહરસિંહજી જાડેજાને ભારે હૈયે મુખાગ્નિ અર્પણ કરતા પુત્ર માંધાતાસિંહજી અને પૌત્ર જયદીપસિંહજી (રામરાજા)

રાજકોટઃ રાજકોટ રાજ્યના ૧૫માં રાજવી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા મનોહરસિંહજી જાડેજાને બપોરે રાજ પરિવારના સ્મશાનમાં પુત્ર માંધાતાસિંહજી જાડેજા અને પૌત્ર કુંવર જયદીપસિંહજી (રામરાજા) દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી ત્યારની પ્રથમ તસ્વીર અને સ્મશાન ગૃહે સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પવા ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, વાંકાનેર સ્ટેટના રાજવી કેસરીદેવસિંહજી, મોહનભાઈ કુંડારિયા, નિતીનભાઈ ભારદ્વાજ સહિતના નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:32 pm IST)