Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

'દાદા'ના માનમાં પેલેસ રોડ પરની તમામ બજારો શોકમય બંધ

. રાજવી શ્રી મનોહરસિંહજી જાડેજાના દેહવિલયને પગલે આજે પેલેસ રોડ પરની તમામ બજારોએ શોકમય બંધ પાળ્યો હતો.  તસ્વીરોમાં તમામ શો રૂમ, દૂકાનો બંધ જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:30 pm IST)