Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટના વોર્ડ નં.૧૭માં પાઈપલાઈન તૂટતા બે દિ' પાણી વિતરણ બંધ : દેકારો

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭માં ઘનશ્યામનગર પાણીના ટાંકાની મુખ્ય પાઈપલાઈન તૂટતા રીપેરીંગમાં તંત્રની ઢીલી નીતિના પાપે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ઠપ્પ : કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ તાત્કાલીક રીપેરીંગ કામ શરૂ કરાવ્યુ

(6:26 pm IST)