Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજકોટથી ૨૦ હજારથી વધુ કાર્યકરો આટકોટમાં: ભારત માતાકી જય, વંદેમાતરમના નારા ગુંજયા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક સંયકુત અખબારી યાદીમાં જણાવ્‍યુ છે કે આજરોજ આટકોટ ખાતે આવ્‍યા છે ત્‍યારે શહેર ભરમાંથી  આજે વહેલી સવારથી રાજકોટ ભાજપનાકાર્યકર્તાઓ આટકોટ જવા રવાના થયેલ હતા.જેમા શહેરના અંદાજે ૨૦હજારથી વધુ કાર્યકર્તાઓ બસ અને ફોર વ્‍હીલર મારસી રવાના થયેલ હતા. આ તમામ કાર્યકર્તાઓ માંડાડુંગર આજી ડેમ ખાતેથી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે રવાના કરવામાં આવ્‍યા હતા.

 

(3:29 pm IST)