Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અનાજકીટ-માસ્ક વિતરણ

રાજકોટ : હાલના સમયમાં કોરોના વાઇરસ દ્વારા ફેલાઇ રહેલી મારામારીના સમયમાં પ્રાથમિક જરૂરીયાત એવી અનાજ કરિયાણા કીટ અને પાંચ હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ ક્ષત્રિય રાજપૂત દાતાઓ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તથા શ્રી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પારેવડા ખાતે મદારી (વાદી) વસાહત ખાતે વિતરણ કરાયું હતું

(2:46 pm IST)