Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અંતિમ વિદાયમાં સમજદારીના દર્શન...

રાજકોટ : આજે એક વ્યકિતનંુ નિધન થતાં અંતિમયાત્રા યોજાઈ હતી. સ્વર્ગવાસીના પરિવારે સમજદારી દાખવી હતી. અંતિમયાત્રામાં માત્ર ચાર જ વ્યકિત જોડાઈ હતી. દુઃખદ પ્રસંગે સમજ દાખવનાર પરીવારને સલામ... (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:45 pm IST)