Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અકિલાનો અહેવાલ વધુ એક વખત યથાર્થ ઠર્યો : મોદીજી જામનગરથી નીરને વધાવશે

રાજકોટઃ ન્યારી-૧ ડેમ સૌની યોજના થકી નર્મદા નીર ઠાલવીને છલોછલ ભરી દઇ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ નવા નીરના વધામણા કરી લોકાપર્ણ કરવામાં આવશે . આ અહેવાલ તા.૨૯ જાન્યુઆરીનાં અકિલામાં પ્રસિધ્ધ થયો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:01 pm IST)