Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાજવી માંધાતાસિંહજીએ જૈનાચાર્ય પૂ.યશોવિજયજી મ.સા.ના આર્શીવાદ લીધા

રાજકોટના ૧૭માં રાજવી તરીકે માંધાતાસિંહજી વસંત પંચમીના રોજ ગાદી ગ્રહણ કરનાર છે. ત્યારે તેમણે જાગનાથ સંઘમાં બિરાજીત આચાર્ય ભગવંત પૂ.યશોવિજયજી મ.સા.ના આર્શીવાદ લીધા હતા. આ પ્રસંગે જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઈ પારેખ હાજર રહેલ.

(3:48 pm IST)