Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ખાદ્યતેલોમાં ભાવ ઘટયાઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. ઘટયા

રાજકોટઃ મગફળીની પુષ્કળ આવકોના પગલે ખાદ્યતેલોના ભાવો ઘટી રહ્ના છે. સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો થતા સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ૨૨૮૦થી ૨૩૨૦ રૂ. થયા હતા. જ્યારે કપાસીયા તેલમાં ૧૦ રૂ. ઘટતા કપાસીયા તેલના ભાવ ઘટીને ૨૦૮૦થી ૨૧૧૦ રૂ.થયા હતા.

(4:13 pm IST)