Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો રીપોર્ટ ૩-૪ દિ'માં આવવાની શકયતા : હાલ કોઈ સામે ગુનો નહિં : એ.કે.રાકેશ

રાજકોટ : શહેરની ઉદય કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડની તપાસ માટે આવેલ સરકારના અધિકારી એ.કે. રાકેશએ પત્રકારોને જણાવ્યુ હતું કે આ ઘટનામાં એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ કોઈપણ નિષ્કર્ષ પર આવી શકાય. આ માટે ૨-૪ દિવસ પછી તપાસનો રીપોર્ટ તૈયાર થઈ શકશે, માટે હાલ આ પ્રકરણમાં કોઈ ગુનો નોંધી શકાય નહિં

(3:55 pm IST)