Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોના કેસ 'શુન્ય'

રાજકોટ : શહેરમાં બપોરનાં ૧ વાગ્યા સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથીઃ કુલ કેસનો આંક ૪ર,૮૩૭ એ પહોંચ્યોઃ આજ સુધીમાં કુલ ૪ર૩૭૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ હાલમાં  ૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:02 pm IST)