Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

રાજકોટ મલ્હાર લોકમેળો અને પ્રદ્યુમન પાર્કમાંથી ૧ર૭ કીલો અખાદ્ય વસ્તુઓનો નાશ

રાજકોટ : અહીંના પ્રસિધ્ધ મલ્હાર લોકમેળો અને પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રાહલય વિસ્તારમાં ૬૭ ખાણીપીણીનાં સ્ટોલનું મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખાએ આજે ચેકીંગ કર્યુ હતું. જેમાંથી ૩૩ સ્ટોલમાંથી ખુલ્લા-વાસી અખાદ્ય ટેટા, પ્રતિબંધિ કલર, ચટણી, તબબુચ, ટમેટા, પાન-મસાલા સહિતની ૧ર૭ કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો હતો.

(7:11 pm IST)