Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

'મન કી બાત' કાર્યક્રમ માણતા આગેવાનો- કાર્યકરો

રાજકોટઃ દર માસના અંતિમ રવિવારે નરેન્દ્રભાઈ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ શકિત કેન્દ્ર પર યોજાયો હતો. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,  શહેર કાર્યાલય મંત્ર હરેશ જોશી તેમજ યુવા ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ વાળા, હિરેન રાવલ, કિશન ટીલવા, પૂર્વેશ ભટ્ટ, કુલદિપસિંહ જાડેજા સહિતના સાથે યુવા ભાજપના કાર્યકર્તાઓએ કાર્યક્રમ સાંભળ્યો હતો.

(4:03 pm IST)