Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

નરેન્‍દ્રભાઇના કાર્યક્રમની આટકોટમાં તડામાર તૈયારીઓ :

 મહાનુભાવો સ્‍થળની મુલાકાતે રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આટકોટ ખાતેના કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન, સુરક્ષા અને સલામતી માટે સભા સ્‍થળની મુલાકાત સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી સોૈરભભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય અને આટકોટની કે.ડી.પી. હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ભરત બોઘરા, રેન્‍જ આઇજી સંદિપસિંહ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, તે નજરે પડે છે.

(3:24 pm IST)