Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

હવે કલેકટર તંત્ર બંગાળ માટે ૧ થી ર દિવસમાં ટ્રેનો દોડાવશેઃ મંજૂરી મળી ગઇ હાલ પ ટ્રેનો દોડાવી શકાય તેટલા શ્રમીકો

રાજકોટ કલેકટર તંત્ર આગામી ૧ થી ર દિવસમાં રાજકોટના બંગાળી મજૂરો માટે સ્પે. શ્રમીક ટ્રેનો દોડાવશેઃ બંગાળ સરકાર દ્વારા મંજૂરી મળી જતા કાર્યવાહીઃ અધીકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હાલ પ ટ્રેનો મોકલી શકાય તેટલા શ્રમીકો જવા તૈયારઃ પરંતુ વેરીફિકેશન બાદ આખરી કાર્યવાહી.

(3:24 pm IST)