Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં દોષીતને સજા કરો....આવેદન

રાજકોટઃ સુરતના લોક ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે ભૂલકાઓએ ભાર હૃદયે રજૂઆત  કરી હતી કે અગ્નીકાંડમાં સંકડાયેલ ડીજીવીસીએલ, એસએમસીના અધિકારીઓ સામે કડક પગલા લેવા માંગ કરી હતી.(તસ્વીરઃ ડીમ્પલ બંગડીવાળા)

(3:57 pm IST)