Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોનાએ જાણીતા રસવૈદ્ય હરીશ ભારતીનો જીવદીપ બુઝાવ્યો

જાણીતા રસવૈદ્ય હરિશ ભારતીનું દુઃખદ અવસાન થયુ છે : કોરોનાએ તેમનો જીવનદીપ બુઝાવી દીધો : રાજકોટના આમ્રપાલી ફાટકની પાછળ નરસિંહ મહેતા ઉદ્યાન સામે ઓશો બિલ્ડીંગમાં તેઓ રહેતા હતા : આજે બપોરે ૪ વાગ્યા પછી તેમણે દેહ છોડ્યો હતો. રસવૈદ્ય હરીશ ભારતીએ ભગવાન ઓશોના હસ્તે સન્યાસ લીધો હતો.

(4:47 pm IST)