Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજદીપ કોલ્ડ્રીંકસ પરિવારમાં રસીકરણ

રાજકોટઃ શહેરના જાણીતા વેપારી રાજદીપ કોલ્ડ્રીંકસ એન્ડ આઈસક્રીમ, લાખાજીરાજ રોડવાળા ભીખુભાઈ મનસુખભાઈ દાસાણી, તેમના લઘુબંધુ હરેશભાઈ દાસાણી અને પરિવારના અન્ય સભ્યોએ લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મૂકાવેલ. તેમણે સરકારી ધારા-ધોરણ મુજબ સૌને રસી મૂકાવી કોરોના સામે મજબૂત લડત આપવા અપીલ કરી છે.

(2:50 pm IST)