Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પરપ્રાંતિય શ્રમજીવી - મજુરોને પોલીસે તેમની સાઇટ પર પાછા મોકલ્યાઃ બિલ્ડરોને તેમની સારસંભાળ રાખવાની ફરજનું ભાન કરાવાયુ

રાજકોટ : કે.કે.વી. ચોક અને કાલાવડ રોડ પર જુદા - જુદા ચોકમાં પોતાના સામાન સાથે હિઝરત કરી વતનમાં નિકળેલા મજુરોને પી.એસ.આઇ. વણઝારા અને સ્ટાફે સમજાવી તેમની સાઇટ પર પરત મોકલ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ આ મજુરોની સાર-સંભાળ લેવાની ફરજનું ભાન તેમના સાઇટ સંચાલકો અને બિલ્ડરોને કરાવ્યું હતું. (ફોટો : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)