Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નિવેદિતા સંકુલનું ધો. ૧૦નું ગૌરવપ્રદ પરિણામ

રાજકોટ,તા. ૨૬ : માર્ચ -૨૦૨૩માં લેવાયેલ એસએસસી બોર્ડનું સિસ્‍ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનું ધો. ૧૦નું ૯૦ ટકા પરિણામ આવેલ છે. જેમાં શાળાના વિદ્યાર્થી ધ્‍યેય દેવાંગભાઇ વ્‍યાસે ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરી શાળાનું, પરિવારનું, જ્ઞાતિનું રાજકોટનું ગૌરવ વધારેલ છે. ધ્‍યેયને શ્રીમતી ઉષાબેન જાની ગુલાલભાઇ જાની, શાળા પરિવારે અભિનંદન, શુભેચ્‍છા પાઠવેલ છે.

(10:35 am IST)